Home » Interviews » Interview of Swami Nikhileshwaranandji of Ramkrishna Ashram, Rajkot

Interview of Swami Nikhileshwaranandji of Ramkrishna Ashram, Rajkot

devang-vibhakar-with-swami-nikhileshwaranad-ram-krishna-ashram-rajkot

Devang Vibhakar with Swami Nikhileshwaranandji of Ramkrishna Ashram, Rajkot

Video interview of Swami Nikhileshwaranandji

Swami Nikhileshwaranandji is the head of Ramkrishna Ashram, Rajkot.

સ્વામી નિખિલેશ્વરાનંદજી જેઓ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે તેમની સાથે થયેલ ઇન્ટરવ્યુ-સત્સંગનું અવતરણ:

– અષ્ટાંગ યોગ – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ

– પાંચ યમ – સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા

– પાંચ નિયમ – શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઇશ્વર પ્રણિધાન

– ધ્યાન એ સપ્તમ સોપાન છે.

– અત્યારે આપણે જે કરીએ છીએ તે ધ્યાન નથી પરંતુ પ્રત્યાહાર છે.

– ૧૨ સેકન્ડ સુધી જો તમે કોઇ એક જ પ્રત્યાહાર પર કોન્સનટ્રેટ કરી શકો, કોઇપણ અવરોધ વગર તો તેનું નામ છે ધારણા.

– ૧૨X૧૨ સેકન્ડસ=૧૪૪ સેકન્ડસ જો તમે કોન્સનટ્રેટ કરી શકો તો તેનું નામ ધ્યાન છે. ૧૪૪ સેકન્ડસ સુધી એક જ પ્રત્યેય પર, એકપણ વિક્ષેપ વગર જો કોન્સનટ્રેટ કરી શકો તો તેનું નામ ધ્યાન છે.

– ૧૨X૧૨X૧૨=૧૭૨૮ સેકન્ડસ = ૨૮.૮ મિનિટ્સ માટે જો કોઇ એક પ્રત્યેય પર, એક ક્ષણનાં પણ વિક્ષેપ વગર કોન્સનટ્રેટ કરી શકો તો તેનું નામ સમાધિ છે.

– ગુરુના ચાર લક્ષણ – શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, નિષ્પાપ, અકામ

– શિષ્યનાં ચાર લક્ષણ

– શિષ્યની છ પ્રકારની સંપતિ

– પ્રાણાયામમાં રેચક-પૂરક કરો, અનુલોમ-વિલોમ કરો પરંતુ કુંભકમાં ન જાવ. કુંભકથી ઘણીબધી સિધ્ધિઓ આવે છે પછી આધ્યાત્મિક જીવનમાં ભટકી જવાય છે.

– ધ્યાન શરુઆતમાં પાંચ મિનિટથી વધારે ના કરવું. પછી ધીમે-ધીમે વધારવું. એકીસાથે ના કરવું.

– પેટની નીચેના ત્રણ ચક્રો (મૂળાધાર, સ્વાધિસ્થાન, મણીપુર) પર ધ્યાન કરવું હિતાવહ નથી.

– ગુરુનાં માર્ગદર્શન પ્રમાણે આગળ વધવું.

– સર્વાંગી વિકાસ – શારીરિક, માનસિક, બૌધ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ

– સ્વામી વિવેકાનંદે આપેલ નૈતિકતાની વ્યાખ્યા – That which is selfish is immoral, and that which is unselfish is moral. સ્વાર્થપણું છે એ અનૈતિકતા છે અને નિ:સ્વાર્થપણું છે એ નૈતિકતા છે.

– ચાર યોગ – રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ

– પાંચમો યોગ – સેવાયોગ

– મુખ્ય વસ્તુ છે, “કોણે કેટલા પ્રમાણમાં પોતાની દિવ્યતાને અભિવ્યક્તિ કરી”, બાકી બધુ ગૌણ છે, ખરાબ નથી, પરંતુ ગૌણ છે.

– અવતાર એટલે સનાતન ધર્મની ઓટોમેટીક એન્ટી-વાયરસ સિસ્ટમ.

– બ્રહ્મ એઠો થયો નથી, અર્થાત બ્રહ્મનું વર્ણન શબ્દોથી(મુખથી) ના થઇ શકે. – રામકૃષ્ણ પરમહંસ

સંપાદન
દેવાંગ વિભાકર
એડિટર – www.SpeakBindas.com

About

Devang Vibhakar is the Founder and Editor of www.SpeakBindas.com. He has interviewed more than 350 people. His effort was recognized by Limca Book of Records, twice. He has been to Scotland as well as Germany as part of vocational & cultural exchange programs and has compiled five books so far. He's passionate about bringing forth interesting stories & interviews of entrepreneurs to avid readers of SpeakBindas. He can be reached here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*